પ્રયાગરાજ

પ્રયાગરાજ

Ankit Chaudhary shiv / Kaushik Shah

27,47 €
IVA incluido
Disponible
Editorial:
Nirmohi publication
Año de edición:
2025
ISBN:
9798230496472
27,47 €
IVA incluido
Disponible

Selecciona una librería:

  • Librería Desdémona
  • Librería Samer Atenea
  • Librería Aciertas (Toledo)
  • Kálamo Books
  • Librería Perelló (Valencia)
  • Librería Elías (Asturias)
  • Donde los libros
  • Librería Kolima (Madrid)
  • Librería Proteo (Málaga)

એક કરતાં અનેક લાગણીઓ મળે ત્યારે એક માનવીય હૃદયનું સર્જન થાય છે. એમ એક કરતાં અનેક લેખક મળે ત્યારે એક દિવ્ય સર્જન થાય છે. મેં અને કૌશિકભાઈએ એક શમણું જોયું, જેને અમે 'અંતરનાદ' કાવ્યસંગ્રહ ભાગ ૧, ૨, ૩, ૪ અને ૫ રૂપે સાકાર કર્યું. અંતરનાદ કાવ્યસંગ્રહના દરેક ભાગને ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો. નિર્મોહી પ્રકાશન અને સાહિત્ય સંગીતનું વિશ્વ ગ્રુપના નામે મોરપંખ સમાન 'અંતરનાદ' કાવ્યસંગ્રહ અંકિત થયેલ છે. જેમાં એક નવીન પંખ રૂપે 'પ્રયાગરાજ' વાર્તાસંગ્રહ ઉમેરાવા જઈ રહ્યો છે. જે માત્ર એક પુસ્તક નથી પણ 49 લેખકોનું વાર્તારૂપી ગઠબંધન છે. જે અનેક લાગણીઓથી જોડાયેલું છે. જેમાં સમાવેશ વાર્તાઓ જિંદગીના તમામ રંગોથી આપણાં અંતરમનને ભીંજવનારી છે. પોતાના જ પરિવારના પ્રેમ માટે તરસતી સિતારાની ઇન્દ્રધનુંને પાર જિંદગી જોવાની ઇચ્છા, લવજેહાદનો શિકાર બનતાં બચતી સલોની, ભૂતકાળને ભૂલીને શુભદાનું આગળ વધવાનું સાહસ, પ્રેમની પરિભાષા સમજાવતા સચિના સસરાનો ચિંતારૂપી સાથ, રહસ્યમય તળાવના રોમાંચક રહસ્યનો ખુલાસો, નંદીનીના જીવનનો એક નવો અધ્યાય, શમણાંની પરીને શોધતી સૌમિનની વાંસળીની ધૂન, મુદીતાનો આંગળિયાત પ્રમેય સાથે ઘરનાં આંગણામાં પ્રવેશ, પોતાનાં ખાતર મહિપતરાયનું બધું છોડી દેવાનો કપરો નિર્ણય, હિરલ અને અર્પણા વચ્ચેની સંધિ, સમજુની સમજદારી, શર્વરીનો નિર્ણય, પ્રેમરૂપી બળાત્કાર, અસદ્દલક્ષ્મીની લાલચમાં ફસાયેલો પંડિત, જનેતા, અશુદ્ધ પ્રેમ જેવી અનેક વાર્તાઓ સમાવતો વાર્તાસંગ્રહ. પાણીની એક એક બુંદમાં જેમ સરોવરને છલકાવવાની શક્તિ છુપાયેલી છે, તેમ એક કલમકારની કલમમાંથી નીકળતી શબ્દોની ધારા દરેક અંતરમનને પ્રજ્વલિત કરનારી છે. લેખકો દ્વારા વાર્તાનું સર્જન કરવામાં આવ્યું અને કંઇક નવીન કરવાના હેતુથી અમે તેને ઓડિયો રૂપે રેકોર્ડ કરવાનું નક્કી કર્યું. જેમાં વોઇસ ઓવર આર

Artículos relacionados

Otros libros del autor

  • પ્રયાગરાજ - 02
    Ankit Chaudhary shiv / Kaushik Shah
    સાહિત્યના પાને જ્યારે લાગણીઓ શાહી બનીને પથરાય છે, ત્યારે સર્જાય છે એક એવું વિશ્વ જ્યાં વાચક પોતાના સુખ-દુઃખ, સંઘર્ષ અને સંવેદનાઓનું પ્રતિબિંબ જોઈ શકે છે. ’પ્રયાગરાજ - 02’ એ માત્ર ટૂંકી વાર્તાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવમનના ઊંડાણમાં રહેલા ભાવોનો ’ત્રિવેણી સંગમ’ છે. ’નિર્મોહી પ્રકાશન’ અને ’સાહિત્ય સંગીતનું વિશ્વ’ના સંયુક્ત ઉપક્રમે પ્રસ્તુત આ પુસ્તકમાં સંપાદક શ્રી અંકિત ચૌધરી ’શિવ’...
    Disponible

    16,53 €

  • પ્રવાસ - એક અદ્વિતીય અનુભૂતિ
    Ankit Chaudhary shiv / Kaushik Shah
    નિર્મોહી પ્રકાશન દ્વારા આજ સુધી કાવ્યસંગ્રહ, વાર્તાસંગ્રહ જેવા અનેકવિધ પુસ્તકો પ્રકાશિત થતાં રહ્યાં છે.આ વખતે ન તો કાવ્ય, ન વાર્તા, પણ કાવ્યમય લાગે એવી લેખશ્રેણી પ્રકાશિત કરવાનો વિચાર આવ્યો. કાવ્યમય લાગે એવી લેખશ્રેણી એટલે શું?આ એક એવી લેખશ્રેણી જેમાં લેખકે એક નાના અમસ્તા, પણ મનમાં સદા માટે જેની સ્મૃતિ સ્થાયી થઈને રહી ગઈ છે એવા સમયખંડને સાંકળીને એ અદ્વિતીય સ્વાનુભૂતિને આલેખવાની...
    Disponible

    39,53 €

  • અંતરનાદ 06
    Ankit Chaudhary shiv / Kaushik Shah
    નિર્મોહી પ્રકાશન અને સાહિત્ય સંગીતનું વિશ્વ દ્વારા મળીને અંતરનાદ કાવ્ય સંગ્રહનું પુસ્તક બહાર પાડવામાં આવે છે. જેના સંપાદક અંકિત ચૌધરી ’શિવ’ અને કૌશિક શાહ છે.અંતરનાદ 06 માં નીચેના કવિઓએ ભાગ લીધેલ છે. ભારતી ભંડેરી ’અંશુ’ (અમદાવાદ)માયા દેસાઈ (મુંબઈ) ભરત સાંગાણી (અમદાવાદ)નિખિલ કિનારીવાલા (અમદાવાદ)નેહા મયુર પટેલ ’રાધા’ (અમદાવાદ) જયશ્રી પટેલ ’જયુ’ (વડોદરા)ઈશ્વરી ડૉક્ટર ’ઈશ’ (અમદાવાદ...
    Disponible

    16,80 €

  • અંતરનાદ 07
    Ankit Chaudhary shiv / Kaushik Shah
    નિર્મોહી પ્રકાશન અને સાહિત્ય સંગીતનું વિશ્વ દ્વારા મળીને અંતરનાદ કાવ્ય સંગ્રહનું પુસ્તક બહાર પાડવામાં આવે છે. જેના સંપાદક અંકિત ચૌધરી ’શિવ’ અને કૌશિક શાહ છે.અંતરનાદ 07 માં નીચેના કવિઓએ ભાગ લીધેલ છે. ભારતી ભંડેરી ’અંશુ’ (અમદાવાદ)માયા દેસાઈ (મુંબઈ)નિખિલ કિનારીવાલા (અમદાવાદ)ભરત સાંગાણી (અમદાવાદ)ડૉ. નારદી પારેખ ’નંદી’ (મુંબઈ)નેહા મયુર પટેલ ’રાધા’ (અમદાવાદ)જયશ્રી પટેલ ’જયુ’ (વડોદરા...
    Disponible

    16,80 €

  • અંતરનાદ 05
    Ankit Chaudhary shiv / Kaushik Shah
    નિર્મોહી પ્રકાશન અને સાહિત્ય સંગીતનું વિશ્વ આયોજિત કાવ્યસંગ્રહ અંતરનાદ ૧, ૨, ૩ અને ૪ ની ભવ્ય સફળતા બાદ અંતરનાદ ૫ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં અંકિત ચૌધરી ’શિવ’ અને કૌશિક શાહના સંપાદન હેઠળ ૫૦ કવિઓની શ્રેષ્ઠ ૧૦૦ રચનાઓ પ્રકાશિત કરવામાં આવી. જેમાં નીચે મુજબના કવિ અને કવયિત્રીઓનો સમાવેશ થાય છે, 1. કાશિયાણી શાંતિલાલ એમ. (ધ્રોલ)2. શ્વેતલ શાહ ’સંકેત’ (અમદાવાદ)3. ઈશ્વરી ડૉક્ટર ’ઈશ’ (...
    Disponible

    11,95 €

  • અંતરનાદ 04
    Ankit Chaudhary shiv / Kaushik Shah
    નિર્મોહી પ્રકાશન અને સાહિત્ય સંગીતનું વિશ્વ આયોજિત કાવ્યસંગ્રહ અંતરનાદ ૧, ૨ અને ૩ ની ભવ્ય સફળતા બાદ અંતરનાદ ૪ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં અંકિત ચૌધરી ’શિવ’ અને કૌશિક શાહના સંપાદન હેઠળ ૫૦ કવિઓની શ્રેષ્ઠ ૧૦૦ રચનાઓ પ્રકાશિત કરવામાં આવી. જેમાં નીચે મુજબના કવિ અને કવયિત્રીઓનો સમાવેશ થાય છે,1. મનીષા અજય વીરા ’મન’ (મુંબઈ)2. નરેન્દ્ર કાંતિલાલ ત્રિવેદી (ભાવનગર)3. ઈશ્વરી ડૉક્ટર ’ઈશ’ ...
    Disponible

    11,95 €