પ્રવાસ - એક અદ્વિતીય અનુભૂતિ

પ્રવાસ - એક અદ્વિતીય અનુભૂતિ

Ankit Chaudhary shiv / Kaushik Shah

39,53 €
IVA incluido
Disponible
Editorial:
Nirmohi publication
Año de edición:
2025
ISBN:
9798231264179
39,53 €
IVA incluido
Disponible

Selecciona una librería:

  • Librería Desdémona
  • Librería Samer Atenea
  • Librería Aciertas (Toledo)
  • Kálamo Books
  • Librería Perelló (Valencia)
  • Librería Elías (Asturias)
  • Donde los libros
  • Librería Kolima (Madrid)
  • Librería Proteo (Málaga)

નિર્મોહી પ્રકાશન દ્વારા આજ સુધી કાવ્યસંગ્રહ, વાર્તાસંગ્રહ જેવા અનેકવિધ પુસ્તકો પ્રકાશિત થતાં રહ્યાં છે.આ વખતે ન તો કાવ્ય, ન વાર્તા, પણ કાવ્યમય લાગે એવી લેખશ્રેણી પ્રકાશિત કરવાનો વિચાર આવ્યો. કાવ્યમય લાગે એવી લેખશ્રેણી એટલે શું?આ એક એવી લેખશ્રેણી જેમાં લેખકે એક નાના અમસ્તા, પણ મનમાં સદા માટે જેની સ્મૃતિ સ્થાયી થઈને રહી ગઈ છે એવા સમયખંડને સાંકળીને એ અદ્વિતીય સ્વાનુભૂતિને આલેખવાની હતી જે વાંચીને વાચકને પણ કંઈક જાણ્યાનો, કંઈક અનુભવ્યાનો આનંદ થાય.લેખશ્રેણીને નામ અપાયું -’પ્રવાસ એક અદ્વિતીય અનુભૂતિ.’આ વિચારને લેખકમિત્રોએ વધાવી લીધો અને જોતજોતાંમાં ભારતથી માંડીને વિદેશનાં જોવા, જાણવા અને માણવા લાયક સ્થળોની મુલાકાતના લેખ મોકલ્યાં.લેખકમિત્રોના ઉત્સાહને આવકાર છે.અત્રે અહીં એક વાતનો ઉલ્લેખ કરવાનું મન થાય છે કે,પ્રવાસ એટલે શું? જે તે સ્થળની મુલાકાત માત્ર ? બાહ્ય દૃષ્ટિએ જોવા જઈએ તો ચોક્કસપણે હા.પણ, પ્રવાસ એટલે માત્ર જે તે સ્થળની મુલાકાત માત્ર જ નહીં, એ સ્થાન સાથે મનથી એકાકાર થયાની અનુભૂતિ પણ ખરી. એ સ્થળને ભૌગોલિક દૃષ્ટિએ જોવા ઉપરાંત એ સ્થળની સંસ્કૃતિને જાણવી, એની પ્રકૃતિને માણવી જેવું પણ ખરું.રોજિંદા જીવનની ભાગદોડથી કંઈક અલગ કરવા ઈચ્છતી વ્યક્તિ માટે યાત્રા-પ્રવાસ સૌથી મૂલ્યવાન સમય છે જ્યાં એની જાતને જગત સાથે જોડાવાની મોકળાશ મળે છે. અહીં આવીને એ ઘણું બધું પામે છે, ઘણું બધું મનમાં સમેટી લે છે. આ એક એવી અનુભૂતિ છે જે સાચે જ અવિસ્મરણીય હોય.વર્ષો જૂના ફોટાઓનું આલબમ લઈને બેસીએ ત્યારે એક પછી એક પાનું ફરતું જાય અને જૂની સ્મૃતિ તાજી થતી જાય એમ યાત્રા-પ્રવાસેથી પાછાં આવીને ફરી એની એ રોજિંદી ઘટમાળમાં ગોઠવાઈએ એ પછી પણ યાત્રા-પ્

Artículos relacionados

Otros libros del autor

  • પ્રયાગરાજ - 02
    Ankit Chaudhary shiv / Kaushik Shah
    સાહિત્યના પાને જ્યારે લાગણીઓ શાહી બનીને પથરાય છે, ત્યારે સર્જાય છે એક એવું વિશ્વ જ્યાં વાચક પોતાના સુખ-દુઃખ, સંઘર્ષ અને સંવેદનાઓનું પ્રતિબિંબ જોઈ શકે છે. ’પ્રયાગરાજ - 02’ એ માત્ર ટૂંકી વાર્તાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવમનના ઊંડાણમાં રહેલા ભાવોનો ’ત્રિવેણી સંગમ’ છે. ’નિર્મોહી પ્રકાશન’ અને ’સાહિત્ય સંગીતનું વિશ્વ’ના સંયુક્ત ઉપક્રમે પ્રસ્તુત આ પુસ્તકમાં સંપાદક શ્રી અંકિત ચૌધરી ’શિવ’...
    Disponible

    16,53 €

  • અંતરનાદ 06
    Ankit Chaudhary shiv / Kaushik Shah
    નિર્મોહી પ્રકાશન અને સાહિત્ય સંગીતનું વિશ્વ દ્વારા મળીને અંતરનાદ કાવ્ય સંગ્રહનું પુસ્તક બહાર પાડવામાં આવે છે. જેના સંપાદક અંકિત ચૌધરી ’શિવ’ અને કૌશિક શાહ છે.અંતરનાદ 06 માં નીચેના કવિઓએ ભાગ લીધેલ છે. ભારતી ભંડેરી ’અંશુ’ (અમદાવાદ)માયા દેસાઈ (મુંબઈ) ભરત સાંગાણી (અમદાવાદ)નિખિલ કિનારીવાલા (અમદાવાદ)નેહા મયુર પટેલ ’રાધા’ (અમદાવાદ) જયશ્રી પટેલ ’જયુ’ (વડોદરા)ઈશ્વરી ડૉક્ટર ’ઈશ’ (અમદાવાદ...
    Disponible

    16,80 €

  • અંતરનાદ 07
    Ankit Chaudhary shiv / Kaushik Shah
    નિર્મોહી પ્રકાશન અને સાહિત્ય સંગીતનું વિશ્વ દ્વારા મળીને અંતરનાદ કાવ્ય સંગ્રહનું પુસ્તક બહાર પાડવામાં આવે છે. જેના સંપાદક અંકિત ચૌધરી ’શિવ’ અને કૌશિક શાહ છે.અંતરનાદ 07 માં નીચેના કવિઓએ ભાગ લીધેલ છે. ભારતી ભંડેરી ’અંશુ’ (અમદાવાદ)માયા દેસાઈ (મુંબઈ)નિખિલ કિનારીવાલા (અમદાવાદ)ભરત સાંગાણી (અમદાવાદ)ડૉ. નારદી પારેખ ’નંદી’ (મુંબઈ)નેહા મયુર પટેલ ’રાધા’ (અમદાવાદ)જયશ્રી પટેલ ’જયુ’ (વડોદરા...
    Disponible

    16,80 €

  • પ્રયાગરાજ
    Ankit Chaudhary shiv / Kaushik Shah
    એક કરતાં અનેક લાગણીઓ મળે ત્યારે એક માનવીય હૃદયનું સર્જન થાય છે. એમ એક કરતાં અનેક લેખક મળે ત્યારે એક દિવ્ય સર્જન થાય છે. મેં અને કૌશિકભાઈએ એક શમણું જોયું, જેને અમે 'અંતરનાદ' કાવ્યસંગ્રહ ભાગ ૧, ૨, ૩, ૪ અને ૫ રૂપે સાકાર કર્યું. અંતરનાદ કાવ્યસંગ્રહના દરેક ભાગને ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો. નિર્મોહી પ્રકાશન અને સાહિત્ય સંગીતનું વિશ્વ ગ્રુપના નામે મોરપંખ સમાન 'અંતરનાદ' કાવ્યસંગ્રહ અંકિત...
    Disponible

    27,47 €

  • અંતરનાદ 05
    Ankit Chaudhary shiv / Kaushik Shah
    નિર્મોહી પ્રકાશન અને સાહિત્ય સંગીતનું વિશ્વ આયોજિત કાવ્યસંગ્રહ અંતરનાદ ૧, ૨, ૩ અને ૪ ની ભવ્ય સફળતા બાદ અંતરનાદ ૫ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં અંકિત ચૌધરી ’શિવ’ અને કૌશિક શાહના સંપાદન હેઠળ ૫૦ કવિઓની શ્રેષ્ઠ ૧૦૦ રચનાઓ પ્રકાશિત કરવામાં આવી. જેમાં નીચે મુજબના કવિ અને કવયિત્રીઓનો સમાવેશ થાય છે, 1. કાશિયાણી શાંતિલાલ એમ. (ધ્રોલ)2. શ્વેતલ શાહ ’સંકેત’ (અમદાવાદ)3. ઈશ્વરી ડૉક્ટર ’ઈશ’ (...
    Disponible

    11,95 €

  • અંતરનાદ 04
    Ankit Chaudhary shiv / Kaushik Shah
    નિર્મોહી પ્રકાશન અને સાહિત્ય સંગીતનું વિશ્વ આયોજિત કાવ્યસંગ્રહ અંતરનાદ ૧, ૨ અને ૩ ની ભવ્ય સફળતા બાદ અંતરનાદ ૪ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં અંકિત ચૌધરી ’શિવ’ અને કૌશિક શાહના સંપાદન હેઠળ ૫૦ કવિઓની શ્રેષ્ઠ ૧૦૦ રચનાઓ પ્રકાશિત કરવામાં આવી. જેમાં નીચે મુજબના કવિ અને કવયિત્રીઓનો સમાવેશ થાય છે,1. મનીષા અજય વીરા ’મન’ (મુંબઈ)2. નરેન્દ્ર કાંતિલાલ ત્રિવેદી (ભાવનગર)3. ઈશ્વરી ડૉક્ટર ’ઈશ’ ...
    Disponible

    11,95 €