Librería Samer Atenea
Librería Aciertas (Toledo)
Kálamo Books
Librería Perelló (Valencia)
Librería Elías (Asturias)
Donde los libros
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
નામશેષ 'છે સાવ નજીકનો નાતો મારો ખુદા સાથે, એક-બે આંસુ થકી બંદગી થઈ જાય છે.' પ્રેમમાં મુખ્યત્વે બે ભાવો હોય છે મિલન અને વિરહ. આ બંને ભાવો ને પુસ્તકમાં આવરી લેવાના પૂરતા પ્રયત્નો થયેલા છે. મિલનની ઝંખના અને વિરહની વેદનાને ભાવનાત્મક રીતે શબ્દોમાં પિરસેલી છે. દરેક વાચકને પોતપોતાની પ્રેમ કહાણી તથા પ્રેમિકાનો ચહેરો આંખ સામે ઝળહળશે એની ખાતરી છે. લાગણીઓના આ ઊચકનીચકમાં કવિ એક અનોખો રસાસ્વાદ કરાવે છે.