LIBROS DEL AUTOR: hiralal upadhyay tarak

1 resultados para LIBROS DEL AUTOR: hiralal upadhyay tarak

hiralal upadhyay tarak Eliminar filtro Quitar filtros
  • ગુંજારવ
    Hiralal Upadhyay ’Tarak’
    જીવનનાં વહેણ કાળની અમીત ગર્ભરાશી તરફ વહે જતાં હોય છે. આ જીવનકાળ દરમ્યાન માનવીને અનેક પ્રકારની તડકી છાંયડી અનુભવવી પડે છે. આમ છતાંય, માનવી એની અનેક વૈજ્ઞાનિક અને વૈભવશાળી પ્રવૃતિઓ દ્વારા કુદરતને આંબવાના પ્રયત્નો કરતો હોય છે. પરંતુ આ પ્રયત્નો કેટલાક ક્ષેત્રોમાં હંમેશા ટૂંકા પડ્યા છે. માનવી એના ભાવિનો ભેદ સમજવામાં સદંતર નિષ્ફળ ગયો છે. અને હુંયે માનવી જ છું ને! મારો માર્ગ એ સર્વસામ...
    Disponible

    9,17 €