Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
આજના વધતા બેરોજગારીના સમયમાં યુવાઓની બિઝનેસ પ્રતિ રુચિ વધી રહી છે. શિક્ષા પૂરી કર્યા પછી રોજગારની શોધ કર્યા પછી જ્યારે એમને સફળતા નથી મળતી, ત્યારે જીવનયાપન માટે એમની સામે બિઝનેસ જ એક માત્ર સહારો રહી જાય છે. આ પુસ્તકમાં બિઝનેસ શરૂ કરવાથી લઈને બિઝનેસને ભીડમાં કઈ રીતે આગળ લઈ જવામાં આવે, એ વિશે ખાસ મંત્ર બતાવવામાં આવ્યા છે. નવો બિઝનેસ શરૂ કરવાવાળાઓ માટે આ પુસ્તક ઉપયોગી થશે.