Librería Samer Atenea
Librería Aciertas (Toledo)
Kálamo Books
Librería Perelló (Valencia)
Librería Elías (Asturias)
Donde los libros
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
આ પુસ્તક મહાત્મા ગાંધીજીના જીવન અને કાર્યોનું એક વિશ્લેષણાત્મક વિવરણ પ્રસ્તુત કરે છે. ગાંધીજીનું જીવન અને કાર્યોનું મહત્ત્વ ફક્ત ભારતના સંદર્ભ સુધી જ મર્યાદિત નથી. એમના વિચાર એથી વધારે મહત્ત્વપૂર્ણ છે કે એનાથઈ વિશ્વને રાજનીતિક તેમજ સામાજિક મૂલ્યોની એક નવી પરિભાષા મળી. ગાંધી-દર્શનની ઝલક ગાંધીજીના જીવનના દરેક પક્ષમાં મળે છે, જે એક ખુલ્લી પુસ્તકની જેમ છે.