Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
દ્વાપર યુગમાં કૌરવો તથા પાંડવોની વચ્ચે થયેલા સંઘર્ષની રોમાંચક વાર્તાને ખૂબ જ સરળ ભાષામાં ’મહાભારત’માં પ્રસ્તુત કરવામાં આવી છે, જે દરેક વર્ગના વાચક માટે પઠનીય છે.મહાભારત કથામાં સત્યનો અસત્ય પર અને ન્યાયનો અન્યાય પર વિજયને એટલી સરળ ભાષામાં વર્ણન કરવામાં આવ્યું છે કે, દરેક નાના-મોટા વાંચીને સમજી શકે છે અને સાત્ત્વિકતાને ગ્રહણ કરી શકે છે.