Librería Samer Atenea
Librería Aciertas (Toledo)
Kálamo Books
Librería Perelló (Valencia)
Librería Elías (Asturias)
Donde los libros
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
દેશી અને વિદેશી પર્યટકોનું આગમન મુખ્યતઃ ચાર મહાનગરો- દિલ્લી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતામાં થાય છે. જે રેલવે, સડક તથા હવાઈ યાતાયાતથી સંપૂર્ણ દેશ સાથે જોડાયેલા છે. સહેલાણીઓની સુવિધા ધ્યાનમાં રાખીને, એ રીતે આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે કે, જે મહાનગર પર પર્યટક પહોંચે તેઓને એ મહાનગર તથા એની સાથે જોડાયેલા ક્ષેત્રોના પર્યટન સ્થળોની જાણકારી સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. અમારો ભરપૂર પ્રયત્ન રહ્યો છે કે પર્યટકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન થાય અને સઘળી જરૂરી જાણકારી આ પુસ્તકના માધ્યમથી એક જ જગ્યાએ પ્રાપ્ત થઈ શકે.- આ જ પુસ્તકથી