Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
’બ્રહ્મસૂત્ર સાંખ્યમતનું ખંડન’ પુસ્તક ડૉ. મુરારિ ભટ્ટ દ્વારા લખવામાં આવ્યું છે. જેમાં બ્રહ્મસૂત્ર અને સાંખ્યમતને લઈને ખૂબ જ સચોટ માહિતી આપવામાં આવી છે. ઉપનિષદ અને ધાર્મિક ગ્રંથોનો સંદર્ભ લઈને આ પુસ્તકની રચના કરવામાં આવી છે. આ પુસ્તકની અંદર બ્રહ્મસૂત્ર અને સાંખ્યમતને લઈને ઘણીજ અગત્યની માહિતી આપવામાં આવી છે, જે વાંચીને અવશ્ય લાભ થશે.