LIBROS DEL AUTOR: vishakha kalpit bhatt

1 resultados para LIBROS DEL AUTOR: vishakha kalpit bhatt

vishakha kalpit bhatt Eliminar filtro Quitar filtros
  • શબ્દે મઢી સંવેદના
    Vishakha Kalpit Bhatt
    વિશાખા ભટ્ટની અનેકવિધ ભાવ રજૂ કરતી કવિતાઓમાં -વૃદ્ધત્વની લાચારી, પાનખરનાં પર્ણ, દીપ, છુપાવ્યું છે -જેવાં કાવ્યોમાં વ્યથાનો ચિતાર છે. ક્યાંક એકલતાની લાચારીથી ત્રસ્ત મનની વાત કરે છે તો પાનખરનાં પર્ણ કાવ્યમાં વીતી ગયેલી વસંતનો ઉલ્લેખ છે.દીપ કાવ્યમાં કહે છે,’દીપ છું ખુદ જલીને ફેલાવું છું ઉજાસ,પણ મારી આશનું શું?’જોકે, વિશાખા ભટ્ટના કાવ્યોમાં માત્ર વ્યથા કે ફરિયાદ જ છે એવું નથી, સાથે...
    Disponible

    19,05 €