LIBROS DEL AUTOR: jigna kapuriya niyati

3 resultados para LIBROS DEL AUTOR: jigna kapuriya niyati

jigna kapuriya niyati Eliminar filtro Quitar filtros
  • શબ્દસુગંધ - ૫
    Jigna Kapuriya ’Niyati’
    કલમના કસબી સાહિત્ય પરિવારની સાહિત્યિક પ્રવૃતિ આ અમારા કલમના કસબી પરિવારમાં ૨૪૬ સાહિત્ય રસિકો જોડાયેલા છે. જેમની કલમથી કંડારાયેલી એમની ભાવનાત્મક રચનાને માણવાનો લ્હાવો અમને સાપ્તાહિક સ્પર્ધામાં મળી રહે છે.મિત્રો.. પથ હોય, પથદર્શક હોય, આગળ વધવાની ધગશ હોય અને માફકસરનું વાતાવરણ હોય તો ડગ માંડી જ લેવાય. મંઝિલ પણ મળી જશે.સ્વચ્છ આકાશ સાથે વાતાવરણમાં પણ પોચાં શ્વેત વાદળો હોય છે. દરેક સમ...
    Disponible

    20,27 €

  • મારી દ્રષ્ટિએ રામાયણ
    Jigna Kapuriya ’Niyati’
    રામાયણ એટલે રામ + અયણ. મર્યાદાપુરુષોત્તમ પ્રભુ શ્રી રામના જીવનનું વર્ણન એટલે રામાયણ.હું પોતે પ્રભુ શ્રી રામની પરમ ભક્ત છું. આ મર્યાદાપુરુષોત્તમને શબ્દરૂપે કંડારવું એ મારા માટે ખૂબ અઘરું છે. કદાચિત મારી એટલી ક્ષમતા પણ નથી, તેમ છતાં પ્રભુ અને એમનાં જીવનકાળ દરમિયાન એમની સાથે વણાયેલા એક એક પાત્રને સમજીને મારી દ્રષ્ટિએ એ પાત્રમાં પ્રાણ પુરવાની એક કોશિશ કરી છે. એમાં મારી કોઈ ક્ષતિ હો...
    Disponible

    85,82 €

  • યાદ તો સતાવે જ ને..
    Jigna Kapuriya ’Niyati’
    યાદ તો સતાવે જ ને.. કાવ્ય સંગ્રહ જીજ્ઞા કપુરિયા ’નિયતિ’ દ્વારા લખવામાં આવે છે. જેની અંતર ખૂબ જ સરસ મજાની કવિતાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. આ કાવ્ય સંગ્રહમાં સમાવેશ કાવ્ય જૂનું ગોદડું એ ખૂબ જ પ્રખ્યાત થયું છે. તે ભારતીય અનેક ભાષાઓમાં અનુવાદ પણ થયું છે. આ પુસ્તકમાં સમાવેશ દરેક કાવ્ય ખૂબ જ સુંદર અને પ્રતિભા ઊભી કરનારાં છે. ...
    Disponible

    45,32 €